
" તુ હી તુ.."
કવિતામાં ધર્મ ભળે તો ભજન થઈ જાય,
અને ભોજનમાં ધર્મ ભળે તો પ્રસાદ થઈ જાય..............
" માનવી માં કદી ભળી ના શકયો ને હુ......
ભજન, ભોજન ને સંવાદ માં અટવાતો રહ્યો....
પ્રિત ને ભુલી નિરાધાર રીત ને હુ ચાહ્તો રહ્યો...
સમય ની સરક્તી કેડી એ હુ મનેજ ભુલી અને પછી....
મારી જ શોધ માં હુ ભટકતો રહ્યો, અને તમે મળી ગયાં ,
પછી શુ પ્રસાદ , શું ભજન શું મીઠાશ કે શું પરાકાષ્ટા ...
બસ તુ હી તુ.... તુ હી તુ.... મેરો તારણહાર ભી તુ ....."
INSPIRED BY ADEE'S CONTRIBUTION
- જયેન્દ્ર રૂપડા ૦૩/૦૩/૨૦૧૧
No comments:
Post a Comment